શિવ પુરાણ ત્રંબકેશ્વર:-8 મહારાષ્ટ્ર પ્રેદશના નાશિક ક્ષેત્રમાં ગોદાવરી નદીને કિનારે પર્વત પર આવેલું છે.ત્યાંથી જ ગોદાવરી નદી પ્રકટ થાય છે.મધ્ય રેલવેની જે લાઈન અલાહાબાદથી મુંબઈ તરફ જાય છે, તે લાઈન પર મુંબઈથી અઢારમું સ્ટેશન નાશિક પંચવટી નામનું ગામ છે. ત્યાં મોટરોની સગવડ છે. નાસિક પંચવટીથી મોટરને રસ્તે અઢાર માઈલ દૂર ત્ર્યંબકેશ્વર ગામ આવેલું છે. તેની પાસે બ્રહ્મગિરિ પર્વત ઉપર ત્ર્યંબકેશ્વર નામનું જ્યોતિર્લિંગ વસેલું છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાનાં બાણ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના બાણ તરીકે ઓળખાય છે તેને જ ત્ર્યંબકેશ્વર કહે છે. આ સ્થાન ઘણું જ પ્રાચીન અને પવિત્ર છે. ઉત્તરમાં જેવી રીતે ગંગાજી ગણાય છે, તેવી જે રીતે દક્ષિણમાં ગોદાવરી ગંગા ગણાય છે. નાસિક- પંચવટીથી અઢાર માઈલે ત્ર્યંબક નામે ગામ છે અને ત્ર્યંબક નામનો પર્વત છે, જ્યાંથી ગોદાવરી પ્રગટ થાય છે. સિંહસ્થ ગુરુ વખતે મોટો મેળો ભરાય છે. ગૌતમઋષિનું અહિત થવાની કરેલી કામનાને પગલે ગૌતમઋષિથી ગૌહત્યા થઇ જતાં તેના પ્રાયશ્ચિતરૂપે તેમણે ગંગાજીને બ્રહ્મગિરિ લાવીને તેમાં સ્નાન કરી કોટિ પાર્થિવ શિવલિંગ બનાવી પૂજા કરી. શિવજીએ પ્...
shiv puran story shiv puran book in hindi shiv puran pdf shiv puran gujarati shiv puran katha shiv puran adhyay | shiv puran download shiv puran bengali
શિવ પુરાણ ત્રંબકેશ્વર:-8 મહારાષ્ટ્ર પ્રેદશના નાશિક ક્ષેત્રમાં ગોદાવરી નદીને કિનારે પર્વત પર આવેલું છે.ત્યાંથી જ ગોદાવરી નદી પ્રકટ થાય છે.મધ્ય રેલવેની જે લાઈન અલાહાબાદથી મુંબઈ તરફ જાય છે, તે લાઈન પર મુંબઈથી અઢારમું સ્ટેશન નાશિક પંચવટી નામનું ગામ છે. ત્યાં મોટરોની સગવડ છે. નાસિક પંચવટીથી મોટરને રસ્તે અઢાર માઈલ દૂર ત્ર્યંબકેશ્વર ગામ આવેલું છે. તેની પાસે બ્રહ્મગિરિ પર્વત ઉપર ત્ર્યંબકેશ્વર નામનું જ્યોતિર્લિંગ વસેલું છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાનાં બાણ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના બાણ તરીકે ઓળખાય છે તેને જ ત્ર્યંબકેશ્વર કહે છે. આ સ્થાન ઘણું જ પ્રાચીન અને પવિત્ર છે. ઉત્તરમાં જેવી રીતે ગંગાજી ગણાય છે, તેવી જે રીતે દક્ષિણમાં ગોદાવરી ગંગા ગણાય છે. નાસિક- પંચવટીથી અઢાર માઈલે ત્ર્યંબક નામે ગામ છે અને ત્ર્યંબક નામનો પર્વત છે, જ્યાંથી ગોદાવરી પ્રગટ થાય છે. સિંહસ્થ ગુરુ વખતે મોટો મેળો ભરાય છે. ગૌતમઋષિનું અહિત થવાની કરેલી કામનાને પગલે ગૌતમઋષિથી ગૌહત્યા થઇ જતાં તેના પ્રાયશ્ચિતરૂપે તેમણે ગંગાજીને બ્રહ્મગિરિ લાવીને તેમાં સ્નાન કરી કોટિ પાર્થિવ શિવલિંગ બનાવી પૂજા કરી. શિવજીએ પ્...